Who We AreWhat we do flows from who we are

શ્રી એસ.કે.વી. વિધાલય – વર્માનગર, તા. લખપત (જી.કચ્છ) ગુજરાત ખનીજ વિકાસ નિગમ સંચાલીત સેલ્ફ ફાઇનાન્સ શાળા છે. જે વર્માનગર કોલોની ખાતે કાર્યરત છે. જેનો સંપૂર્ણ વહિવટ પ્રોજેકટ ઓફિસ (લિગ્નાઇટ પ્રોજેક્ટ – પાનન્ધ્રો )તથા વડીકચેરી અમદાવાદ (ખનીજ ભવન , ૧૩૨ ફીટ રીંગ રોડ , યુનિવર્સિટી ગ્રાઉન્ડ , વસ્ત્રાપુર )ખાતે થી થાય છે. હોદાની રૂએ પ્રોજેક્ટ મેનેજરશ્રી સ્કુલના વડા તરીકે હોય છે.

Contact UsWelcome to our SKV Vidhayalaya. We are glad to have you around.

© 2017 SKV Vidhayalaya. All Rights Reserved | Design by iTechputer IT Solution